*પૂજન*
પીપળે પૂજન કરી પિતૃને પાણી પાય.
ઘરમાં ઘરડા માં-બાપ ને પાણી ન પાય.
મંદિરમાં પૂજન કરી સો જણ ના ભંડાર ભરે.
ઘરડાં ઘરમાં માત પિતા મહેનત કરી પેટ ભરે.
સવારે ગાયનું પૂજન કરે એના નામે ડાયરા કરે.
પણ પાંજરા પોળ માં ગાય ચારા માટે મરે.
નર કહે આવા પૂજન કર્યા તો શું? જેમાં ધર્મ નહીં લગીર,
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ