*વઉ*
અઈ નયે જમાને જી વઉ કમ કરે ન સઉ.
કરીયે ન કેજો ચેયો,પોય મેમાણ કો અચેજો રેયો.
સસ સોરેજી કંઈએ ન સેવા, આશા કરીએ ખાધેલા મેવા.
દિ સંજો કંઈએ ઈ દખો ,નેરાઈ ઈ બાવૈ વેટે અખો.
દિયે ન મેણીકે ઈ સુખ,તડે રોજ ભોગવીયે તી દુઃખ.
ટાણે તે ડિયે ન માની કંઈએ મેણીમી આનાકાની.
તોય ચે વરી કયુતા અસી કુરભાની.
ને જેન ઘરમે કુસંપ , ધ્રા રે ઉન ઘરમે ભુકંપ.
નમે નોરુ સસ સોરે સામું, વે દેવે વેટે એનજો સારો નામું.
અચે નર સુલક્ષણુ પોય એન સામું.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ