ભગવાને એક વૃદ્ધને પૂછ્યું...
હવે તારું ઘડપણ આવ્યું છે. તારા કરેલા કર્મોના આધારે મારે તને એક બીમારી આપવી પડશે. તારી ભક્તિને કારણે હું તને બે ઓપ્શન આપું છું, જેમાંથી તારે એક પસંદ કરવું પડશે...
પહેલું ઓપ્શન, ‘તારી યાદશક્તિ જતી રહે’,
અને બીજું ઓપ્શન, ‘તારા હાથપગ ધ્રુજતા રહે.’
બોલ, આ બંનેમાંથી તારે કઈ બીમારી જોઈએ છે?
વૃદ્ધે ભગવાનને વિનંતી કરી કે તે પોતાના એક દોસ્તની સલાહ લઈને ઓપ્શન પસંદ કરશે. ભગવાને તેના માટે સહમતી પણ આપી.
વૃદ્ધે દોસ્તને ફોન કરીને સલાહ માગી.
તેના દોસ્તે કહ્યું કે, ‘હાથ પગ ધ્રુજે તેવી બીમારી માંગ,
કારણ કે...
એકાદ પેગ છલકાઈ જાય તેનો વાંધો નહીં...
પરંતુ બોટલ ક્યાં પડી છે તે યાદ ન રહે તો મોટો પ્રોબ્લેમ થઈ જશે.’.????