તને ખબર છે...???
મારા લખાયેલા શબ્દોની સાર્થકતા એટલે...
"એનું તારા હોઠોથી તારા હૃદયમાં સ્થાપન..."
"એનું તારા હૃદયથી તારા આત્મામાં અવતરણ..."
પછી...
એ શબ્દોમાંથી ધ્વનિત થતા તારાજ લયમાં...
ખુદ તારુજ ઓગળી જવું...
અને...
એમાંથી...
તેં ફિલ કરેલી એક એક ક્ષણના કણનું...
મારા આત્મા સુધી પહોંચવું...
-- અમિત કુમાર