ઈશ્વર દુર દ્રષ્ટા છે. પરીવર્તન જીવન નો નિયમ છે. એ જાણે કોનું શું છે ? કોનું ક્યાં સ્થાન/જગ્યા છે ? જેનું હોય તેની પાસે એ પહોંચાડીને જ રહે છે. જેનું કર્મ એનું ફળ તેને આપીને જ રહે. બીજાના કામમાં, ઘરમાં, જીવનમાં વચ્ચે આવનારને ખસવું જ પડે છે. જેથી કુદરતી હોય એ જ કરવું. વ્યક્તિ દ્વારા ઉભું કરેલ અકુદરતી ક્યારે પણ ન ચાલે. જેથી જો તટસ્થ રહી નિર્ણય ન કરીએ. તો કુદરત તો તટસ્થ જ નિર્ણય કરે છે અને કુદરત કુદરતી વાત મનાવીને જ રહે છે...ૐD