?એક જ વ્યક્તિએ સ્થાન, સમય, સંજોગો અનુસાર વ્યવહાર વર્તન કરવાના હોય છે...ૐD
જીવનમાં કોઈ પણ સાથે કામ શું કામ રાખીએ અને કીર્દાર બદલતા રહીએ તો તકલીફ ન પડે. જેમ કે કામના સમયે કામ પછી સામે કોઈ પણ સગુ હોય અને વ્યવહાર વર્તન કરવા સામે એ રીત સામે કોઈ પણ હોય. હજુ વધુ સ્પષ્ટ સમજીએ તો શિક્ષક એક પિતા છે તો તેની પાસે પોતાનું બાળક ભણે છે તો તેણે એક શિક્ષક તરીકે જ વર્તન કરવાનું છે પોતાનું બાળક હોવા છતાં પણ જ્યારે એ શિક્ષક ઘરે પોતાના બાળકના પિતા છે ત્યારે એ રીતે વર્તન કરવાનું હોય છે. ત્યાં શિક્ષક બની વર્તન ન કરાય...ૐD