જીવન ક્યારેક પોતાના માટે પણ જીવજો કેમ કે સંપત્તિનું શું છે...!!! સંતાન સંસ્કારી અને સાચું થશે તો તો એને પણ તમારી સંપત્તિ ની જરુર નહી પડે, પણ જો કુસંસ્કારી અને ખોટું થશેે તો તમારી સંપત્તિ પણ નહિ રેવા દે, તો શાં માટે સંતાનનાં ટેન્શન માં વર્તમાન જતો કરી...!!!