Gujarati Quote in Quotes by HINA DASA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રીકૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચે સંવાદ થતો હતો ને કૃષ્ણ કહેતા હતા કે એમને ગોપીઓ ને રાધા બહુ યાદ આવે છે, ઉદ્ધવજી તો મહાજ્ઞાની ને કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલા સિદ્ધ યોગી. એ કઈ આવી વાતો માં ભરમાયા નહિ. કૃષ્ણ એ તેમને ગોપીઓ પાસે કેવળજ્ઞાન આપવા ને એમનો પત્ર લઈને મોકલ્યા કે તમે મારા મા આસક્તિ ન રાખો, મોહ છોડી દો ને જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પામો. રાધાજીએ કહ્યું કે અહીં મોક્ષ કોણે માગ્યો ઉદ્ધવજી??ઉદ્ધવજી તો આ જોઈને દંગ રહી ગયા કે મોક્ષ સામે છે છતાં જેને જોઈતો નથી, આ પ્રેમની લાગણી એવી તે કેવી હશે! જેવા ઉદ્ધવજી ગયા ગોપીઓ ને રાધા નો પ્રેમ જોઈ પોતાનું જ્ઞાન વિસરી ગયા. આ પ્રેમ છે જ એવો તમારું જ્ઞાન વિસરાવી પીડામાં પણ આનંદ આપે છે, પછી સંખ્યભાવ હોય કે પારિવારિક, પ્રિયપાત્ર નો હોય કે બીજા કોઈનો, પ્રેમ તો પ્રેમ હોય છે એને છોડીને તમે જઇ જ નથી શકતા...

Gujarati Quotes by HINA DASA : 111045222
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now