કૃષ્ણપક્ષ અમાસ એટલે મહિનાનો છેલ્લો દિવસ કાળો હતો કારણકે ચંદ્રમા એ દિવસે ભગ્યેજ દેખાય.
એટલે અમાસના અંધકારના લીધે લોકો ખાડામાં પડે, કોક જાનવર કરડે વગેરે વગેરે, એટલે લોકો અમાસને અશુભ ગણાવવા લાગ્યા.
હવે ઠેર ઠેર લાઈટો છે, હવે તમે પીધેલ નહીં હો તો ખાડામાં નહીંજ પડો. પણ હજી અમાસ અશુભ ગણાય છે.