મારી મા માટે હું કાંઈ કહી શકું એટલું મારા માં સામર્થ્ય પણ ક્યાં છે?.....તો શબ્દો તો મારે લાવવા જ ક્યાંથી?....કાગળ અને કલમે તો મા વિશે લખવા માટે મનેં ચોખ્ખી ના પાડી દીધી.....વિચારો તો મારાં સાવ થંભી જ ગયા છે....જાણે કંઈ પણ નાં જણાવવા જીદ પર અડ્યા છે....આટલી બધી અસંમજસ માં મારી ઈશ્વર સાથે મુલાકાત થઈ.....ધણી બધી વાત થઈ એમની સાથે....પણ ....એટલું જ કહ્યું એમણે મનેં.....મા ના વર્ણન અને અસ્તિત્વ ના આભાસ વિશે કાંઈ પણ પ્રગટ કરવા નું સામર્થ્ય મારું પણ ક્યાં છે?.....મીસ.મીરાં....