કોણ કહે છે કે ખરાબ કર્મો કરનારને
ખરાબ કર્મોના ફળ નથી મળતા
ભલે મોટા મોટા અકસ્માતો નથી નડતા
પણ એના ચિંતાના દિવસો અને ઘર કંકાસ નથી મરતા
અને એ બધી વાતો એ માણસને શાંતીથી જીવવા પણ નથી દેતી
(ખરાબ કર્મો માત્ર એ નથી કે કોઈની હત્યા કરી નાખી ખરાબ કર્મો એ પણ છે બીજાનું બુરું વિચારવું,બીજાને દુઃખી જોઇ ખુશ થવું, કોઈને તકલીફ થાય એવી વાણી બોલવી કરેલું પણ નડે છે અને બોલેલું પણ આપણે ફરીને પાછું મળવા જરૂર આવે છે)