ના પ્રારબ્ધ મોટો છે
ના પુરુષાર્થ મોટો છે
તો શું મોટું છે?????
પ્રારબ્ધ અને પુરૂષાર્થ કરતા સૌથી મોટા છે તમારા પોતાના કર્મ
જો તમે સારા કર્મ કરશો તો તમારે મેહનત ઓછી કરવી પડશે ન ફળ જલ્દી મળશે
પણ, જો તમે ખરાબ કર્મ કરશો તો મેહનત કરશો તો જ ફળ મળશે
કૃપા પંડ્યા