સીધી અને સ્પષ્ટ વાત એટલે
સમયની બચત,
વાત સાચી હોય તો બંનેનો,
ને જો વાત ખોટી હોય તો કોઈ એકનો સમય બચાવે છે,
પછી એ વાત સાંસારિક હોય, વ્યવહારિક હોય, કે પછી વ્યવસાયિક, તેમજ આમાં બીજો મોટો ફાયદો એ છે કે,
સંસારમાં, સમાજમાં અને જાહેર જીવનમાં ફેલાતી અરાજકતા, અને એક બીજા સાથે વય-મનષ્ય ઊભું થતાં અટકે છે.