કોણ કહે છે કે ના મળે તો છોડી દેવું?
મળતા તો ભગવાન પણ નથી, તો શું આપણે પૂજા કરવાનું છોડી દઈએ છીએ...
તો તું તો મારો જીવ છે...તને કેમ છોડી દઉં
આ ખોળિયામાં માં જીયા સુધી જીવ છે ત્યાં સુધી તને ચાહતી રહીશ ,
તારી રાહ જોતી રહીશ
તું આવે કે ન આવે એ તારી મરજી પણ મારો પ્રેમ તારે પ્રત્યે ક્યારેય નહીં ઘટે ,
હવે આવું કે નહીં એ તારે જોવાનું હુતો મીરા ની જેમ જ રાહ જોતી રહીશ ને પ્રેમ કરતી રહીશ..