દુઃખી થવાનું કારણ માત્ર લાગણીઓ નહિ,
પણ ઢગલાબંધ અપેક્ષાઓ છે.
જીવનમાં આવેલ વ્યક્તિને પોતાના હિસ્સાનો ભાગ ભજવવા દેવો, વિના કોઈ અપેક્ષા એ..... 💙
જીવનમાં સ્થિરતા ખૂબ કામ કરે છે,
કોઈ ફૂલ આપે તો રાજી ના થઇ જવું,
કોઈ ગાળ આપે તો દુઃખી ના થઇ જવું.
આ બે વાક્ય જયારે એકબીજાનાં સમકક્ષ બની જાય ત્યારે સમજવું કે જીવન જીવવાનું શરૂ કર્યું છે.
-@nugami.