તમે ગમે એ ધર્મ ના હોવ, અઢારે વર્ણમાંથી ગમે તે વર્ણના હોવ, જો તમારી વૃદ્ધ માતા કોઈના ઘરે ઝાડુ પોંછા કરવા જતી હોય કે
તમારા માતા - પિતા વૃદ્ધાશ્રમમાં હોય તો ધર્મ, વર્ણ, અને તમારી ભણતરની બધી ડિગ્રીઓને સાઈડમાં મૂકી દો કારણ તમે મનુષ્ય કવેડાવવા ને પણ લાયક નથી.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "