ત્તર ગુજરાતના શંખેશ્વર-બહુચરાજી હાઇવે પર ધનોરા ગામ પાસે ૭૫ વર્ષના દિનેશ ઠાકર અને ૭૧ વર્ષનાં પત્ની દેવિન્દ્રા ઠાકરે નિવૃત્તિમાં પ્રકૃતિના જતન અને જીવોના રક્ષણ માટે સુંદર અભયારણ્ય બનાવ્યું છે. પાંચ વીઘા જમીનમાં ૭ હજાર વૃક્ષો વચ્ચે ૨૦૦૦થી વધુ પંખીઓ અને જીવજંતુઓ તેમના નિસર્ગ નિકેતનમાં નિર્ભય થઈને ફરે છે. જે જંતુઓને જોતાં આપણે એનાથી દૂર ભાગીએ એને જાણે દત્તક લીધાં હોય એવો પ્રેમ પ્રસરાવતા આ યુગલના પ્રકૃતિપ્રેમને સો-સો સલામ

Gujarati Motivational by BHAVTOSH : 111940153
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now