ઉકળાટ છે શાનો તે કાઇ ખબર નથી,
કે પછી ?જીંદગીની સચ્ચાઇ તરફ બેરુખી છે.
નજર ફેરવી લેવાથી પ્રશ્નો ઉકેલી જતા હોતતો ?
જીંદગીમાં કોઇ ઉલજનો જ ના હોત
જીંદા ઇન્સાન છો . કબ્રકી ખાક નહી!
જીયો તો શાન સે જીઓ ,
મર મરકે જીને મેં ક્યાં મજા ?

Gujarati Whatsapp-Status by Saroj Bhagat : 111939223
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now