ભગવાન તું કેટલો મૌજથી હસતો હશે,
જ્યારે ખોટો માણસ સાચો બનતો હશે,

તારો હિસાબ કેવો સરળ બનતો હશે,
જ્યારે માણસ જુઠ્ઠનો સાક્ષી બનતો હશે,

કુદરતને બનાવી તું કેવો સંયમી બન્યો હશે,
વિનાશ કરતો માણસ પોતાનું જ કરતો હશે,

તારી સભામાં રોજ સાચી સજા મળતી હશે,
જ્યારે માણસ કર્મ કરી તું એને બોલાવતો હશે.

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111937517
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now