🙏🙏તારી આખેઆખી જીંદગીના કલાકો (૧૨) એમ જ થોડી જવા દેવાનાં રે મનવા,,,

તું કરી લે અડધાં અડધ(૬) સત્કાર્યો અંદરના આતમની ચેતના ઉપર જવાની રે મનવા,,,

તારો અલખ ધણી તારા કર્મનું સરવૈયું જ્યારે કાઢશે ત્યારે પુણ્યનું ભાથું બમણું(૨૪) થાશે રે,,?

આજની તારિખ(૧૨/૬/૨૪) તું મનમાં ઘુંટી કાઢીને કર્મ કરજે હરિહર એ મુજબ ફળ આપશે રે તુજને,,,!!!

-Parmar Mayur

Gujarati Motivational by Parmar Mayur : 111936192
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now