*ભાષા વૈભવ*
*ગોવિંદજી* :- એલા કેમ દેખાતો ન હતો.?
ક્યાં હતો આટલા દિવસ..??!!
*દામોદર* :-પવિત્ર શ્રાવણમાસમાં શકુની વૃતિવશ કૌરવ-પાંડવ ધર્મ-કર્મ અનુસરણમાં મગ્ન હતો,
ત્યાં અચાનક ક્રૃષ્ણ યાદ આવતા..!!
થોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ નિવાસમાં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..!!
.
.
.
.
.
*ટૂંકમાં જુગાર રમતા પકડાયો, અને જેલમાં પુરાયો...એમ બોલતો નથી મુંઓ.*
😉🤪😜😂🤣
😉🤪😜😂🤣