બાળકો અને મહિલાઓ ની હત્યા કરવી એ મારા અસુલો અને સંસ્કૃતિ ના વિરોધ માં છે એટલે જ મેં માઈકલ ડાયર ના દોસ્તો પર ગોળીઓ નહી ચલાવી જજ સાહેબ...
- મહાન ક્રાંતિકારી ઉદ્યમસિંહ

મોત માટે વૃદ્ધ થવા સુધી ઇંતજાર શુ કામ કરવો, મને મોત નો ડર નથી, હું દેશ માટે જાન આપી રહ્યો છુ..

-શહિદ-એ-આજમ ઉદ્યમસિંહ

જલિયાંવાલા બાગ હત્યાકાંડ માં હજારો માસુમો અને બેગુન્હા લોકો ને મોતના ઘાટ ઉતારનાર #માઈકલ -ઓ-ડાયર ને લંડન ના #કેક્ષ્ટન હોલ માં જઈને 5-6 ગોળીઓ મારી છલ્લી કરીને હાજરો માસુમો ની હત્યા નો બદલો લેનાર, મહાન ક્રાંતિકારી, સાચા સ્વતંત્રતાસેનાની, શાહિદ-એ-આજમ ઉદ્યમસિંહ ને તેમના પરિનિર્વાણ દિવસ પર શત શત નમન.....💐💐💐🙏🏼🙏🏼🙏🏼💐💐💐

જન્મ: 26 ડિસેમ્બર 1899
પરિનિર્વાણ: 31 જુલાઈ 1940
💐🕯️🕯️💐🕯️🕯️💐🕯️🕯️💐

Gujarati Blog by Harsh Parmar : 111822734

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now