👉Part - 2 Champaner Pavagadh Itihaas
👉 રાજા જયસિંહ અને તેનો પરિવાર પકડાઈ ગયો સાથે તેનો સાથીદાર દુર્જનસિંહ પણ.
👉 6 મહિના સુધી રાજા અને તેના પરિવારને અત્યંત પ્રતાડના આપ્યા પછી પણ જ્યારે તેઓ ઇસ્લામ ના સ્વીકાર્યો.
👉 ત્યારે જયસિંહનું માથું કાપી નાખ્યું પણ તે જ સમયે મરતા મરતા જયસિંહના સાથીદાર તલવારથી બેગડાના કૌટુંબી શેખાન કબીરનું માથું વાઢતો ગયો.
👉 જયસિંઘના પરાક્રમ અને બલિદાનની કોઈ પ્રેરણા ના લે તે માટે બેગડા-કુત્તાએ જયસિંહએ માતા કાલીની છેડતી કરી હતી તેવી ગંદી વાર્તા પ્રચલિત કરી દીધી. પરંતુ આ વાર્તા-વાર્તા જ રહી જેને દરેક અંગ્રેજ અને ભારતના ઇતિહાસકારોએ જાકારો આપ્યો.
👉 જયસિંહ નાં પહેલા પૌત્ર એ છોટાઉદેપુર નગર વસાવ્યું જયારે.
👉 જયસિંહ નાં બીજા પૌત્ર એ દેવગઢ-બારિયા નગર વસાવ્યું.
અને ગુજરાતનું સૌથી સમૃદ્ધ ગણાતું નગર ચાંપાનેર ઉજ્જડ વેરાન ભેંકાર બની ગયું.
👉 250 વર્ષ પછી જ્યારે મરાઠા પેશ્વાઓ-મહાદજી સિંધિયા એ ગુજરાત કબજે કર્યું ત્યારે પાવગઢનું મંદિર ખોલાવ્યું. ત્યાં દાદરા બનાવ્યા.
👉 પાવગઢનું મંદિર ફરીથી કાલકા માતાજીનો ગઢ બન્યો.
👉 પટેલો-જૈનો-વણકર-રાજપૂતો-બ્રાહ્મણો બધાની શ્રધ્ધા આજે પાવાગઢમાં એટલી છે કે ત્યાં પગ મૂકવાની જગ્યા નથી હોતી.
👉 પાવાગઢ જાઓ ત્યારે મહેરબાની કરીને આ રાજપૂત શૌર્ય-બલિદાનના ઇતિહાસને પણ યાદ કરીને તેને નમન કરવાનું ભૂલતા નહીં.🙏
🙏🙏