Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ચાંપાનેર_ (#પાવાગઢ )#ઇતિહાસ

👉#-1
👉વિશ્વામિત્રની પાસે જે કામધેનુ ગાય હતી તે એક દિવસ ચાંપાનેરમાં ખાઈમાં પડી અને જે ખાઈમાંથી તે બહાર ના આવી શકતા તેણે પોતાના દૂધની રસધારથી સમગ્ર ખાઈ ભરી દીધી અને આ દૂધમાં તરીને બહાર નીકળી. અને ભગવાને વિશ્વામિત્રના કહેવાથી અહિયાં આ આખા ખાઈને પાણીથી ભરીને અહિયાં વિશ્વામિત્રી નદી બનાવી.

👉આ વિસ્તારનું નામ હકીકતમાં પાવક ગઢ હતું જેનું અપભ્રંશ થઈને બન્યું છે પાવાગઢ.

👉આ પાવાગઢ ઉપર સૌથી પહેલા નજર પડી કર્ણાવતીના સૌથી મોટા ક્રૂર બળાત્કારી અહમદ શાહએ આક્રમણ પછી કઈ ખાસ કરી શકાયું નહીં કેમકે ઇડરના રાજપૂતો-માળવાનો હોશંગ ગાઝી વગેરે સાથે યુદ્ધમાં વ્યસ્ત રહ્યો.

👉તેના પછી તેનો પુત્ર અને તેનો પુત્ર મહમુદ બેગડા સત્તા ઉપર આવ્યો જેણે "ફક્ત" ઈસ્લામિક ઝંડાના પચારાર્થે ચાંપાનેર ઉપર પોતાની કાળી નજર નાખી.

👉રાજપૂતોનો ત્યાં ત્રણ તબક્કામાં મોરચો તૈયાર હતો. જેમાં પ્રથમ હતો અટકનો કિલ્લો જ્યાં મેદીનું તળાવ આવેલું છે. જે આજે પણ જોવા મળે છે.

👉 બીજા તબક્કામાં થોડા ઉપર આવો એટલે મોહોતી નામનો દરવાજો છે અને ત્રીજો તબક્કો છે સદન શાહ દરવાજા.

👉 અહિયાં સાત મહલ વાળી ઊંચી ઇમારત પણ હતી જ્યાં રાણીઓ બેસીને જંગલમાં આખેટ કરતાં તેઓના રાજાઓને નિહાળતી. ત્યાં એક નગર હવેલી પણ હતી. અને આજે પણ ત્યાં જયસિંહ ( પતાઈના રાજાનો મહેલ છે જ્યાં રાણીઓએ જૌહર કર્યું હતું ).

👉 ચાંપાનેર તે સમયે કર્ણાવતી-સુરતની કક્ષાનું વ્યાપારી-સામાજિક દ્રષ્ટિએ વિકસિત નગર હતું.

👉 1482 માં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો અને મહમુદ બેગડાની નજર ચાંપાનેર ઉપર પડી તેના સૈન્યએ હુમલો કર્યો અને ચાંપાનેરમાં હારીને કપાઈને પાછા ફર્યા.

👉 આ હારથી અકળાઇને મહમૂદ બેગડાએ ખૂબ મોટી સેના સાથે બરોડાથી આગળ ઘેરો ઘાલ્યો જ્યાં રાજપૂત રાજાઓએ તેની સાથે સંધિ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ બેગડા માન્યો નહીં.

👉 પતાઈ રાજા જયસિંઘએ પણ લડાઈનો નિશ્ચય કરી લીધો. અને પોતાના દોસ્ત-સાથીદાર માળવાના ગ્યાસુદદીન જેને એક સમયે આ રાજપૂતોએ બચાવ્યો હતો તેને કહેણ મોકલ્યા.

👉 પણ આ ગ્યાસુદદીનની પાસે બેગડાએ ઈસ્લામિક કાજીને મોકલ્યો અને પાછો જવા મનાવી લીધો. ગ્યાસુદદીનએ ઈસ્લામિક કહેણ માટે મૈત્રીક ગદ્દારી કરી.

👉 રાજપૂતોને કિલ્લા તોડીને હરાવવા એ અશક્ય વાત હતી પણ રાજપૂતો રોજ સવારે પૂજાપાઠ કરવા કિલ્લો મૂકીને જતાં હતા તે વાતની ખબર બેગડાને ખબર પડી ગઈ. અને એણે કિલ્લા ઉપર કબજો જમાવ્યો.

👉 700 રાજપૂતોએ કેસરિયા કર્યા અને તેઓની રાણીઓ અને બાળકોએ જૌહર કર્યા અને બધાએ પોતાની કાયા કપાવી નાખી.

Gujarati Motivational by Deepak Vyas : 111790852
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now