..... 🌹👉🏿"નામ"👈🏾🌹
જેમ ભોજન - ભોજન એવો બકવાસ કરવા થી ભુખ શાંત થતી નથી એમ નામ - નામ કરવાથી નામ પ્રાપ્ત થતુ નથી પણ.....
જેમ નાનું બાળક રડતુ હોય ત્યારે ઘુઘરો વગાડવા થી બાળક થોડી ક્ષણો માટે શાંત થઈ જાય છે.
એમ જેને નામ રૂપી ઘુઘરો મળી જતાં નામ ના ઘુઘરા વગાડે છે પણ એમ ઘુઘરા વગાડવા થી કાઈ નામનાં નામીની ઓળખ નહિ થાય.
બીજુ કે નામ બોલાય છે જ્યારે...... અનામી.... તો વાણી થી પર છે. અવાચ્ય પદ છે.
એટલે સંતો કહે છે કે - - -
વાણી પાર રહ્યો વાગી એકતારો વાણી પાર રહ્યો વાગી.જોજો કોઈ ઘટ મંદિર માં જાગી.
..... 🌹👍બ્રીજ 👍🌹