"પંખીઓ પણ પાંજરે નથી શોભતા."
તો દેશ અને દેશના લોકોને કેમ ગમે ગુલામી માં રહેવું.
તમામ દેશભક્ત કે જેને પોતાના જીવનની ચિંતા ન કરતા, દેશ ને સ્વતંત્રતા આપવવા શહીદ થયા, અને અંગ્રેજો ની ગુલામી માંથી મુક્તિ આપવી, તે તમામ ને અમારા શત શત નમન....
સ્વતંત્રતા દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
🇮🇳જય હિંદ 🇮🇳