સંત રોહી દાસની વાણી.....
.......................................
એસા ધ્યાન ધરો મેરે બનવારી.
મન પવન હૈ સુખમન તહા નારી.ટેક..
સો જપ જપો બહોરી ન જપના.
સો તપ તપો જો બહોરી ન તપના.ટેક..
સો ગુરુ કરૌ જો બહુરંગી ન કરના
એસો મરૌ જો બોહોરી ન મરના.ટેક..
ઉલટી ગંગા જમુના મેં લાવો
બીનહી જલ મંજન દે પાવો.ટેક..
લોચન ભરી ભરી બિંબ વિહારો
જ્યોતિ બિચારી ન ઔર બિચારો.ટેક..
પિંડ પડે જીવ જીસ ઘર જાતા
શબદ અતિત અનાહત રાતા.ટેક..
જા પર કૃપા સોઈ જન જાને
ગુંગો શાકર કહાં બખાને.ટેક..
સુન મહલ મૈં મેરા બાસા
તા તૈ જીવ મેં રહ્યો ઉદાસા.ટેક..
કહે રોહી દાસ જો નિરંજન ધ્યાવો
જીસ ઘર જાવે સો બહુરી ન આવે ટેક..
.......................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ..