પોતાને ગમતી અથવા તો જોઈતી
 વસ્તુ કે વ્યક્તિ કોઈપણ જીવને ન મળે ત્યારે....
એ..
એજ ગમતી વસ્તુ કે વ્યક્તિના 
અસ્તિત્વ અને એના વ્યક્તિત્વ ઉપર સવાલ ઉઠાવે છે.
 આ એવા જીવની ફિતરત છે
 કે એને જે મળ્યું છે એમાં એને સંતોષ નથી 
 કે  આનંદ પણ નથી.
 એ પોતાનો જ સંપૂર્ણ રીતે સ્વીકાર નથી કરી શકતાં એથી એ બીજાનો હંમેશા અસ્વીકાર જ કરે છે.
મને એવા નકારાત્મક જીવનાં જીવન  કે એના અસ્તિત્વ ઉપર હંમેશા શંકા રહે છે! 
- "કુંજદીપ"
-Kinjal Dipesh Pandya