જ્ઞાન અસીમ છે, જેટલું શીખીએ એટલું ઓછું છે. એટલે જો આપણે એમ વિચારીએ કે બધું શીખી લીધા પછી બીજાને શીખવીશું, તો એ ભૂલ છે. જેટલું શિખતા જાઓ, એટલું શિખવતા પણ જાઓ. અમારી પાસેથી તમે વિદ્યાર્થીઓ જે કંઇ મેળવો એ ખેડૂતો,વણકરો ,હરિજનો, દલિતોને આપો. અને એ રીતે જ્ઞાનનો તંતુ આગળ વધાયેઁ જાઓ. (કાકા કાલેલકર). #dipakchitnis (DMC) શુભ પ્રભાત 🌺🌺