Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પોતાની જાતને ઓળખવી. અને તેની સાથે વાત કરવી એ જ તો મોટા મોટો શ્રમ છે. પોતાના મનની વ્રુતિઓને આત્માભિમુખ કરવી એ આ જગતની મોટા માં મોટી કાંતિ કહેવાય છે. મનને શાંત તેમજ સ્થિર કરી. મનની ઇચ્છા તેમજ મનના તરંગો મારવા. એ સર્વોપરી ભક્તિ કહેવાય છે.
*સ્વાનુભુતિ થવી એ સદગુરૂની અસિમ કુપા છ.* સ્વયમના મુળ અસ્તિત્વનુ અવલોકન અને તેમા મનનુ વિલીની કરણ થવુ એ મહાયોગ છે. કેમકે અંતિમ સતાને અગ્નિ બાળી ન શકે કે શસ્ત્ર છેદી ન શકે એ માનવ માત્રનુ અસ્તિત્વ છે. તેનો અનુભવ કરાવનાર મહાવત આપણી સમિપ હોવા એ જ અગત્યનુ છે.
🙏🙏🌹👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ

Gujarati Religious by બાબા સત્સંગી : 111638616
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now