સત્પુરુષ પોતાના સ્વજનોને જ નહિ પ્રાણી માત્રને પણ આશ્રય આપે છે અને તેમની મદદ કરે છે, પરંતુ દુષ્ટ, અહંકારી, અને મૂર્ખ પોતાના હિતેચ્છુ સ્વજનને પણ માનસિક યાતના આપે છે. જે પોતાના સ્વજન અને હિતેચ્છુને પણ ન ઓળખે અને પોતાના અહંકારથી વશીભૂત બની પારકા લોકોને પોતાના સમજે તે નષ્ટ થવા માટે તત્પર મૂર્ખ માનવી દયા કરવા યોગ્ય હોય છે. શક્તિશાળીથી વેર રાખનારને પણ એવો જ સમજાવો જોઈએ.
વિદુર નિતી ?
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
જય ગુરુ મહારાજ પ્રભુ👏
જય અલખધણી 🙏