Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન કે મતે ના ચાલીએ, મન કે મત અનેક મન પર કોઈ અસવાર હે..સો સાધુ કોઈ એક👏🙏 આ મન જ જગત નું ઉદ્ભવ સ્થાન છે,
મન બહુરૂપી છે, અનેક સંશયોથી ભરેલુ છે
જો મનના ગૂણ્ચલાને સદગુરુ સમજણથી એક પછી એકે ખોલી નાખવામાં આવે અને ખાલી થઇ જવાય તો વાત બની જાય તેમ છે, એટલે મનરૂપી ધોડા ઉપર સાધકે અસવાર થઇ વશમાં કરવા નુ છે,
આ બધુ સાહેબ ત્યારે થાય કે જ્યારે સાચા સદગુરુ મલે જેને મનને જાણ્યું હોય, તો આપણને મનને વશ લેવાની તરકીબ સમજાવે
પણ મહાપુરુષો કહે છે કે કોઈક સાધુ એ આ મન ઉપર અસવારી કરી છે એટલે વશમાં લીધુ છે, સદા સતસંગી બની , સાચા સંતોનો સહવાસ રાખી મન રૂપી પંખીને નીજ ધટમાં કેદ કરો એ જ સત્ય છે.

જય સદગુરુક્રૂપા.🙏👏

Gujarati Religious by બાબા સત્સંગી : 111598098
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now