Gujarati Quote in Thought by Ravi Lakhtariya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવી છે આ જિંદગી,
જ્યારે ખબર થઇ છે ખોટું થયું છે અંદરથી,
પણ હકીકત એ ખોટું નથી નથી થયું અંદર કે બહારથી,
હદય સતત મૃત્યુ ઇચ્છે છે અંદરથી,
પણ ભુલ નથી એટલે ભગવાન મૃત્યુ ન આપે દેહથી,

મન મરી ગયું,હદય મરી ગયું
રોજ અંતર કપાય છે આંસુઓથી,
પણ કેવી છે આ જિંદગી ભગવાન મૃત્યુ ન આપે પ્રેમથી,


ખાલી પ્રાથૅના જ ક્યાં છે અંદરથી,
કાપા મારી લોહી રેડી પણ કર્યું છે સુગમ ભગવાન બહારથી,
તો પણ કેમ મૃત્યુ નહી આ દેહથી,

માનું ભુલ નથી મારી એકેય રીતથી,
પણ એટલું તુ તો માન કે હદયને મન રોવે આ તારી રીતથી,

કહે જ્ન્મ ગયાની ભુલ પ્રારબ્ધ આવે બીજા જન્મથી,
પણ શું કહું દીનાનાથ તને આ જન્મે માગ્યો તારો જ સાથ આ દેહથી,


માન્યું પ્રારબ્ધ ગયા જન્મનું જે રડું હદયથી
હવે તો પુરુ થયું ને ???

તો હવે કેમ નહી મૃત્યુ આ દેહથી


હું નહીં જિંદગી રડી રહી છે
આ આકાશ જેમ વાદળો અદશ્ય થાય છે

તેમ ગયા જન્મના રુણથી આ જિંદગી પણ શૂન્ય થઇ છે

કહે કેવી છે આ જિંદગી?

ના તક આપી માફી ‌માગી શકું
ન તક આપી કે સમજી શકું
ને ન જિંદગી આપી કે સાથે રહી રુણ ચુકવી શકું


બોલ કેવી છે આ જિંદગી?
માગું મૃત્યુ ને રડાવે આ આપી જિંદગી...

-રવિ લખતરિયા (પ્રજાપતિ)

Gujarati Thought by Ravi Lakhtariya : 111579300
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now