Gujarati Quote in Religious by Alpa Maniar

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજકાલ એક નવી ફેશન ચાલી છે, રાવણના વખાણ કરવાની અને સંયમ ની બાબત મા તેના દાખલા આપવામાં આવે છે.
આ દાખલા આપનાર નથી જાણતાકે રાવણ સીતા સાથે જબરદસ્તી કરે તો તરતજ તેનુ મૃત્યુ થાય તેવો શ્રાપ હતો.
વાલ્મીકી રામાયણ પ્રમાણે રાવણે રંભા કેજે નળકુબેર (કુબેર ના પુત્ર) ની પત્ની પર જબરજસ્તી કરીતેના મૃત્યુ નુ કારણ બન્યો ત્યારે નળકુબેરે તેને શ્રાપ આપ્યો હતો કે જ્યારે રાવણ કોઈ પણ સ્ત્રી ઉપર જબરજસ્તી કરવાનો પ્રયાસ પણ કરશે તે સાથે જ તેનું મૃત્યુ થઇ જશે.
આવા દાખલા આપતા પહેલાં એક વાર સંપુર્ણ માહિતી લેવી જરૂરી પણ નથી લાગતી અને બસ કરી દેવા છે whatsapp messages forward .

આવી વ્યક્તિ પણ દાખલો જ છે અજ્ઞાનતા અને ઉતાવળીયાપણા નો

#દાખલો

Gujarati Religious by Alpa Maniar : 111556908
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now