#ચાલાકી
કૃષ્ણ। ભગવાન ને પણ તેમની રણનિતી। ની ચાલાકી ની કિંમત ચૂકવવી પડી હતી. આપણે તો માનવ છીએ કોઈ સાથે ચાલાકી કરીશું તો .......,,
મહાભારત। ના યુદ્ધ સમયે કૌરવો અને પાંડવો વચ્ચે જે નાની મોટી ચાલાકી થતી હતી અને કૃષ્ણ ભગવાન ધમઁ માટે જ લડતા હતા છતા પણ કમઁ ના હિસાબે તેમને ગાંધારી ના અભિશાપ ના ભોગ બનવું પડ્યું .
તો આપણે તો પામર માનવી કોઈ સંજોગોમાં બચી ન શકીએ.
તથાસતુ.