રત્નની કિંમત તેનાં ગુણ અને અસરકારકતાથી નક્કી થાય તો છે, પરંતુ તેની ગુણવત્તા અને કિંમત જોનારની દ્રષ્ટિ અને પસન્દગીથી બમણી થઈ જાય છે.
જોનારનાં હૃદયને સ્પર્શી જાય તો એ રત્ન છે - પછી એ વસ્તુ હોય, પથ્થર હોય કે મનુષ્ય!
એક માં માટે પોતાનું બાળક રત્નથી પણ વિશેષ મૂલ્યવાન હોય છે - જેની પરખ એક માંનું હૃદય જ કરી શકે છે.
~ કેતન વ્યાસ
#રત્ન