કોઈની ઉપર દોષારોપણ કરતા પહેલા આપણે પોતાનાં મન ની અંદર ઝાંખવું જોઈએ, કોઈની પર દોષનો ટોપલો નાખી દેવાથી આપણે સાફ નથી થતા, જો આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ અને આગળ વધવું જોઈએ, દોષારોપણ થી કદાચ આપણે હાલ પૂરતા બચી જઈશું પણ ઉપરવાળો બધો જ હિસાબ રાખે છે!
#દોષારોપણ