#બેદરકાર આપણે ન પણ હોઈ, પણ ક્યારેક આપણે આપણી ભૂલો ને લીધે #બેદરકાર વ્યક્તિ બની જતા હોઈ છીએ...
જે કાર્ય કરવામાં આપણે પારંગત, હોંશિયાર હોઈએે ને હંમેશને માટે તે કાર્ય કરવામાં આપણે તેને હળવાશમાં લેતા હોય છીએ. તેમાં #બેદરકાર રહીયે છીએ.
ક્યારેક આપણો વધુ પડતો આત્માવિશ્વાસ પણ ઘણું મોટું નુકશાન પહોંચાડી દે છે, માટે દરેક નાનું હોય મોટું , સમાન્ય કે મહત્વપૂર્ણ, કોઈપણ પ્રકારનું કાર્ય કરવામાં વ્યક્તિએ #બેદરકાર ન રહેવું જોઈએ............... #ભાવિન ...
#બેદરકાર