જ્યારે સમય બદલાય ત્યારે અમુક સંબંધોમાં ભરતી-ઓટ આવે જ. એ સમયનાં વહેણમાં તણાવાને બદલે જાતે જ ચાલતા સમયનું તળિયું માપી લેવું! એનાં ઊંડાણનો તાગ મેળવ્યા બાદ પોતાની જાતને બે ડગલાં પાછળ ખસેડી લેવામાં જ સમજદારી છે.
બદલાતા સમયનો નિર્ણય અફર હોય છે. એ જાતે ક્યારેય નથી બદલતો. પણ, કોઈને કોઈ વ્યક્તિને જ નિમિત્ત બનાવે છે.
#દમયંતી આશાણી