વરસાદ છે વરસાદ છે એમ બોલવા થી વરસાદ અટકી નથી જવાનો.જો વરસાદ થી બચવું હોય તો આપણે છત્રી અથવા રાઈનકોટ પહેરી ને બહાર નીકળવું પડે છે. દીવો દીવો એમ બોલવા થી અંધારું દૂર થતું નથી. દીવો પ્રગટાવવો પડે છે તેથી અંધારું દૂર થાય છે અને પ્રકાશ ફેલાય છે.
Krina Shah.
#પ્રકાશ