અમીર અને ગરીબ એકબીજાના વિરોધી નથી પણ પુરક છે .
સુરજ કોઈ દિવસ આથમતો નથી ફક્ત પૃથ્વી જ પોતાની ધરી પર ફરી સુરજનુ પરિભ્રમણ કરે છે .
આર્યભટ્ટ દ્વારા કહેવામા આવેલ સુરજ અને પૃથ્વીના અંતરમાં એકપણ વૈજ્ઞાનિક એક ઈંચ ઓછું કે વધુ કરી શક્યુ નથી .
૧૮૪૦મા ભારતની સાક્ષરતા ૯૮ % હતી અને પુરા વિશ્વમાં ભારતની નિકાસ ૪૮% હતી .
જ્યારે પણ કોઈ નવો ધર્મ અસ્તિત્વમાં આવ્યો ત્યારે લોહી વહીયુ છે .
જ્યારે વિશ્વમાં એક પણ શાળા નહોતી ત્યારે ભારતમાં ૭ લાખ ગૂરુકૂળ હતા .
ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતના જ બનાવેલા જહાજ વાપરતી હતી . એટલે વિશ્વની ગણતરીએ ભારતના જહાજ મજબૂત હતા .
ભારતે જ પુર્ણ વિશ્વને કપડા પહેરતા શીખવ્યું છે .
મનોજ સંતોકી માનસ