તમે કયા ઉદ્દેશ્યથી લડો છો.
જેનો અર્થ કંઈ નથી.
જાણો પહેલા તે ઉદ્દેશ્યને
જેનો ફક્ત અર્થ સાચો છે.
જીવનને આમ જ ના કરો
ખોટાં ભાવથી નફરત કોઈને
ઈંસાન છો તો ઈંસાન જેવો
ભાવ રાખો ઈંસાન સાથે
હળીમળીને બસ જીવન જીવી લો
આનાથી મોટો કોઈ ધર્મ નથી
ના વિચારી કોઈના વિષે ખરાબ
એ જ વિચારી જે આપણે શું કરવાનું છે
ખોટું કરશો તો ખોટું જ મળશે.
ભલે આપણે તેને નો માનીએ
એ સમય દરેકને આવશે
માનશે બધી વાત બરાબર
રંગ-ભેદ અને ઉંચ-નીચને
માની લીધું છે શાસક
ધરમ અને ઠેકેદારો ને તો
બનાવી લીધાં છે ત્રાંસ
શરમ નથી ઈંસાનોના ભાગલા કરવામાં
આ મનુષ્યની યુક્તિ નથી?
જીવન બે જ ક્ષણ કહે છે
પણ નફરત મનમાં વરસોથી
નફરત છોડી પ્રમને સ્થાન આપી દો
વાત ના કરો કોઈ વિરુદ્ધની
જીવો અને દરેકને જીવવા દો.
તે જ જીવનનો સાચો આનંદ છે.
#આનંદ