Prem_222:
આનંદની અનુભૂતિ કરવાની ઇચ્છા મા સાચે જ આપણે માર્ગ ભૂલ્યા,
સાચી આનંદની અનુભૂતિ તો હરિ ના ચરણોમાં મળે,
ને આપણે લક્ષ્મી ના ચરણોમાં જઈએ,
શાંતિ શાંતિ કરતા આપણે બાવા ને ભૂવાઓ ને ત્યાં માર્ગ ભૂલ્યા,
સાચી શાંતિની અનુભૂતિ તો સંતો ની જગ્યામા મળે,
ને આપણે મોર્ડન જગ્યાઓ પર જઈએ.
#આનંદ