એક પત્થર પર્વત ની ટોચ થી ગબડી ને નર્મદા નદી માં પડે તો શંકર સ્વરૂપ પૂજાય.. જો તે ખીણ માં પડે તો સાદો પત્થર બની રહે છે.
એક ફૂલ પ્રભુ ના ચરણોમાં અર્પિત થઈ શકે છે. કોઈ ફૂલ સારી રીતે કે ખરાબ રીતે વપરાઈ શકે છે
એક માણસ દેવ સ્વરૂપ પણ બની શકે છે અને દાનવ પણ બની શકે છે.
દુનિયા ની દરેક વસ્તુ કે વ્યક્તિ ની નિયતિ તે પર્વત ની ટોચ થી ગબડી ને કઈ દિશા તરફ પડે તેના પર નક્કી થાય છે.
#નિયતિ