આ સૃષ્ટિમાં કુદરતની સૌથી શ્રેષ્ઠ કલા-કારીગરી હોય તો તે છે માઁના હૃદયનું સર્જન.
પુત્રના બીજા હૃદયના સંગાથ સમયે સૌથી વધારે માઁ ખુશ હોય છે,
જો આ સંગાથ ફક્ત સ્વાર્થી જ હોય તો તેના પ્રભાવથી પુત્રને માતાની વાતો નકામી અને ભારરૂપ લાગતી હોય છે.
આ વ્યથાને અવગણીને પણ માઁનું હૃદય વાત્સલ્ય વરસાવતું જ રહે છે.
#કલા
#કલા