માતા-પિતા અને સંતાનની વચ્ચે સંબંધોનો અતૂટ બંધન હોય છે. આજના સમયમાં અનેક અવસરે માતા-પિતા અને સંતાનની વચ્ચે અપેક્ષા કે મહત્વકાંક્ષાને કારણે સંબંધોમાં તણાવ અને મનભેદ ચાવી રહ્યો છે. પણ સાચું એ છે કે માતા પિતા ક્યારેય સંતાન પ્રત્યે આંતરિક ભાવનાઓ ક્યારેય અલગ પડતી નથી.
તમારા પૂત્ર કે પૂત્રી કોઈ પણ જો તે શારીરિક, માનસિક કે સાંસારિક રીતે નબળા હોય તો તેના માટે આપ આ ઉપાય અજમાવી શકો છો. તેના તરફથી આપ આ મંત્ર કરી અને તેના માટે ઉન્નતિના રસ્તા ખોલી શકો છો.
આ મંત્ર ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન છે, જેનું ચરિત્ર માતા-પિતા અને સંતાનના સંબંધ માટે પણ આદર્શ રૂપ છે. સાથે જ તે દરેક સંકટથી રક્ષા કરનાર દેવતાઓના રૂપમાં પૂજનીય છે. જાણો આ સરળ મંત્ર -
બાલકૃષ્ણની ગંધ, ચોખા, ફૂલ અર્પણ કરી પૂજા કરો અને ખાસ રીતે તેને માખણનો ભોગ લગાવો. પૂજા પછી આ મંત્રનો જાપ કરો.
श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने।
प्रणत: क्लेश नाशाय गोविन्दाय नमो नम:।।