જય શ્રી રામ કૃષ્ણ હનુમાનજી???
*??જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.*
*??અરે મુકો માથાકૂટ,*
*??ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,*
*??મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,*
*??કોઈની બળતરા કરવાની જરૂર નથી,*
*??કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.*
*??ક્યાં જવું છે અભિમાન રાખીને?*
*??સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.*
*??તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.*
???????????