હાલ નું શિક્ષણ પૈસા કેવી રીતે કમાવવા એ જ શીખવે છે, અને દરેક સમાજનું માળખું પણ લગભગ એવું જ બની ગયું છે કે જેમાં માણસની સફળતા એની પાસે કેટલા પૈસા છે એની આધારે નક્કી થતી હોય છે ,કાશ, કોઈ એવો અભ્યાસક્રમ આવે જેમાં પૈસા ની જગ્યાએ *વિશ્વાસ* કેમ કમાવી શકાય એ શીખવવા માં આવે....