...#...માતૃભારતી પરિવારને એક નમ્ર વિનંતિ...
આપણો પરિવાર...
ગઇ પોસ્ટમાં આપણે આપણા પરિવારના નિયમોની વાત કરી...
સૌએ સહર્ષ સ્વિકાર કર્યા એ નિયમને...
ખુબ આનંદ થયો...
સાથે સાથે એક પ્રશ્ન પણ સામે આવ્યો છે...
કે આપણો પરિવાર એટલે એમાં આવે કોણ?
આ પરિવારમાં સદસ્ય કોણ છે?
એ તો સૌને જાણ હોવી જોઈએ ને...?
હવે મારા માટે તો આ નિયમનો અક્ષરશઃ પાલન કરનાર આ પરિવારનું પરિજન છે...
પણ પરોક્ષ રીતે નહીં... સૌની સાથે રહીને...
તો આપ સૌ માતૃભારતી પરિવારને મારી નમ્ર વિનંતિ છે કે આપ કમેન્ટબોક્ષમાં કમેન્ટ કરો... કે,
" હું આ પરિવારનો હિસ્સો છું..."
અને આપ નક્કી કરો કો આપ આ પરિવારનો હિસ્સો છો કે નહીં....
બસ આટલું જ...
શુભસ્તુ...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ.... હર...