*જુદાઈ*
જગતમાં વસમી છે દિકરીની વિદાય,કાળજાના કટકાની નથી સહેવાતી જુદાઈ.
આંખે આંસુના સાગર છલકાય,
વ્હાલી સખીયો સાથે આવે જુદાઈ.
આંસુ વહે ઉભેલાં દરેકની આંખમાં, પિતાનું હૈયું પડી જાય એવી આ જુદાઈ.
ગામનો પાદર રોય રોય ગામની શેરી, બ્રહ્મા જો હોય ધરતી પર તો
એ ના સહી સકે આવી જુદાઈ.
નર કહે પથ્થરની મૂર્તિ ને પણ એમ થાય હાથ પકડી લઉં ના કરુ દિકરી ની પરીવારથી જુદાઈ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.